ઈશ્વરને ઓળખો, તેમની કૃપા પામો
કેટલાક લોકોને લાગે છે કે . . .
ઈશ્વરને આપણી કંઈ પડી નથી. તે એટલા તો પવિત્ર છે કે તેમની આગળ આવવા આપણે લાયક નથી.
પવિત્ર શાસ્ત્ર શું કહે છે
“ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.
“તમે તમારી સર્વ ચિંતાઓ તેમના પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પીતર ૫:૭.
ઈશ્વરને ઓળખવા, તેમની કૃપા પામવા આપણે શું કરી શકીએ?
તેમને પ્રાર્થના કરો.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯.
તેમનું સાંભળો.—ગીતશાસ્ત્ર ૩૨:૮.
તેમની આજ્ઞાઓ પાળો.—નીતિવચનો ૩:૫, ૬.
ઈશ્વરને નજીકથી ઓળખો, હિંમત ન હારો.—માથ્થી ૭:૭, ૮.